શબ્દ
શબ્દ એ સંવેદનોથી છલોછલ એક પરબિડીયું વહે લાગણી લઈ વહે ભાવ લઈ વહે અંદાજ લઈ
જ્યારે નિત શુદ્ધ હ્રદયથી જન્મે...
નહીં તો પછી એ જ બને છલોછલ છલ! ©અર્ચિયત
No comments:
Post a Comment