Sunday, 7 September 2014

Smaran

       કદંબની ડાળી અને વૃંદાવનની રજ ,
            ધન્ય ઘડી સ્મર્યા પછી
                શું કરતા હશે ?
                 કોઈ કહેશો ?
                 તો હું તેમજ
                 મારા સંવેગોને
              અનુભવીને આત્મસાત કરું ...
          પ્રેમના પંથે અડગ બનીને વિહરું ......
                    અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment