કદંબની ડાળી અને વૃંદાવનની રજ ,
ધન્ય ઘડી સ્મર્યા પછી
શું કરતા હશે ?
કોઈ કહેશો ?
તો હું તેમજ
મારા સંવેગોને
અનુભવીને આત્મસાત કરું ...
પ્રેમના પંથે અડગ બનીને વિહરું ......
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment